GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી 'હિંમતનગર' રાખ્યું ?

રાજા પ્રતાપસિંહજી
રાજા જયસિંહજી
રાજા કૌશલસિંહજી
રાજા દેવેન્દ્રસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો.

દિલીપ બી. ભોંસલે
પ્રદિપકુમાર મોહન્તિ
પીનાકી ચંદ્ર ઘોષ
અજયકુમાર ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી.આ સમયે ડૉ. આંબેડકર, સરદાર પટેલ વગેરેએ આ બાબતે વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાઈ. આ સમાધાન કયા મુકામે થયું ?

કલકત્તા
મુંબઈ
હૈદરાબાદ
પુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
જો કોષના મધ્યમ કરતાં પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ ઓછું હોય, તો એટલે કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ હોય તો કોષ આસૃતિ દ્વારા પાણી ગુમાવે છે. આવા દ્રાવણને ___ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે.

ઓઈસોટોનીક
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
હાઈપ્લેટોનીક
હાઈપરટોનીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP