GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ?

વલ્લભ ભરવાડ
મુળરાજ ઘેવર
મહિપાલ ગોહિલ
હમીરજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તેલંગણાના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો.

બી. બી. હરિચંદન
અનસુઈયા યુઈકે
ઈ. એલ. નરસિંમ્હન
ટી. સૌંદરરાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટીકલ જણાવો.

આર્ટીકલ - 247
આર્ટીકલ - 270
આર્ટીકલ - 265
સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) માધવ (માધા) વાવ
b) રોહા ફોર્ટ
c) આનંદ આશ્રમ બિલખા
d) રૂઠી રાણીનો મહેલ
1. કચ્છ જિલ્લો
2. જૂનાગઢ જિલ્લો
3. સુરેન્દ્રનગર જિલ્લો
4. સાબરકાંઠા જિલ્લો

a-3, b-1, c-4, d-2
a-3, b-2, c-1, d-4
a-1, b-3, c-2, d-4
a-3, b-1, c-2, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
જો કોષના મધ્યમ કરતાં પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ ઓછું હોય, તો એટલે કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ હોય તો કોષ આસૃતિ દ્વારા પાણી ગુમાવે છે. આવા દ્રાવણને ___ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે.

હાઈપ્લેટોનીક
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
હાઈપરટોનીક
ઓઈસોટોનીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP