GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ?

મુળરાજ ઘેવર
વલ્લભ ભરવાડ
હમીરજી ગોહિલ
મહિપાલ ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ?

પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નિમાયેલા 'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ' ના અધ્યક્ષનું નામ જણાવો.

ડૉ.ચંદ્રસિંહ ઝાલા
શીશપાલ રાજપુત
પ્રકાશભાઈ ટીપરે
ભાનુકુમાર ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સુરસિંહજી ગોહિલ 'કલાપી'ના વારસદાર સાહિત્ય રસિક હતા. અને તેઓ 'રાજહંસ' ઉપનામથી તેમના લેખો / કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો.

બહાદુરસિંહજી
પ્રહલાદસિંહજી
પ્રતાપસિંહજી
દોલતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP