GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.પાણીકળો બહુવ્રીહી ઉપપદ કર્મધારય અવ્યવીભાવ બહુવ્રીહી ઉપપદ કર્મધારય અવ્યવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ? આર્ટીકલ - 72 આર્ટીકલ - 70 આર્ટીકલ - 74 આર્ટીકલ - 76 આર્ટીકલ - 72 આર્ટીકલ - 70 આર્ટીકલ - 74 આર્ટીકલ - 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતમાં "સુપર કમ્પ્યુટરના પિતા" તરીકે કોણ જાણીતું છે ? સામ પિત્રોડા નારાયણ મૂર્તિ નંદન-નિલેકણી વિજય ભાટકર સામ પિત્રોડા નારાયણ મૂર્તિ નંદન-નિલેકણી વિજય ભાટકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? મનુભાઈ પાલખીવાલા શશીકાંત લાખાણી કુંદનલાલ ધોળકીયા નટવરલાલ શાહ મનુભાઈ પાલખીવાલા શશીકાંત લાખાણી કુંદનલાલ ધોળકીયા નટવરલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મોરબીના રાજવીએ તેમના ધર્મપત્નિ મણિભાઈની યાદગીરીમાં 'મણિમંદિર' ઈમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો. જામ રાવળ મહારાજા ભગવતસિંહજી વાઘજી ઠાકોર જામ રણજિતસિંહ જામ રાવળ મહારાજા ભગવતસિંહજી વાઘજી ઠાકોર જામ રણજિતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? જો મતદાન સમયે 'ટાઈ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકાશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિ નક્કી કરશે તે જ મહેનતાણું મળશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. જો મતદાન સમયે 'ટાઈ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકાશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિ નક્કી કરશે તે જ મહેનતાણું મળશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP