GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ" અંગે કઈ બાબત સુસંગત નથી ?

સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે.
સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે.
સમિતિની મુદત 1 વર્ષની હોય છે.
સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્મો ચલાવવામાં આવ્યો. આ મુકદ્મો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ?

સર થોમસ આર્મસ્ટ્રોંગ
સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ
મિ. વાય. એન. થોમસ કુક
મિ. સી. એન. બ્રુમફિલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ
b) દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવો
c) હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો
d) 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ
1. સવૈયા છંદ
2. સ્ત્રગ્ઘરા છંદ
3. શિખરિણી છંદ
4. શાર્દૂલવિક્રીડિત છંદ

a-3, b-2, c-4, d-1
a-2, b-3, c-4, d-1
a-1, b-2, c-4, d-3
a-3, b-2, c-1, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP