Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વનમહોત્સવ-2019 પ્રસંગે શરૂ કરાયેલ સાંસ્કૃતિક વનનું નામ જણાવો.

જડેશ્વર વન
શહીદ વન
નાગેશ વન
હરિહર વન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર-વિચિત્ર મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે ?

સિધ્ધરાજ
દેવદ્રત
ભીમદેવ
શાંતનુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP