Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણના ઘડવૈયાઓ પૈકી નીચેનામાંથી કોણ એક નહોતું.

ડો.ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધી
મૌલાના આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતના બંધારણનો અમલ કયારથી કરવામાં આવ્યો ?

26 ડિસેમ્બર, 1950
26 જાન્યુઆરી, 1947
26 નવેમ્બર, 1949
26 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ?

જવાહરલાલ નહેરૂ
ડો. બી. આર. આંબેડકર
રાજેન્દ્રપ્રસાદ
મૌલાના આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP