GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટીકલ જણાવો.

આર્ટીકલ - 265
સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી.
આર્ટીકલ - 247
આર્ટીકલ - 270

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે.

ભગવાન પરશુરામ
મુની દુર્વાસા
દયાનંદ સરસ્વતી
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'ભારતના એક નિયંત્રક-મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટીકલ -145
આર્ટીકલ -151
આર્ટીકલ -148
આર્ટીકલ -143

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP