GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પરમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે. કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે. કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે. દયાનંદ સરસ્વતી સિધ્ધરાજ જયસિંહ ભગવાન પરશુરામ મુની દુર્વાસા દયાનંદ સરસ્વતી સિધ્ધરાજ જયસિંહ ભગવાન પરશુરામ મુની દુર્વાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? કોન્સ્ટી બેઝરૂલ મેગ્નાકાર્ટા ફન્ડારાઈટ્સ પ્રોરોઈન્ડ કોન્સ્ટી બેઝરૂલ મેગ્નાકાર્ટા ફન્ડારાઈટ્સ પ્રોરોઈન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 199 આર્ટીકલ - 210 આર્ટીકલ - 198 આર્ટીકલ - 214 આર્ટીકલ - 199 આર્ટીકલ - 210 આર્ટીકલ - 198 આર્ટીકલ - 214 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ? મુળરાજ ઘેવર વલ્લભ ભરવાડ હમીરજી ગોહિલ મહિપાલ ગોહિલ મુળરાજ ઘેવર વલ્લભ ભરવાડ હમીરજી ગોહિલ મહિપાલ ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બે સમતલ અરીસા વચ્ચે ___ ખૂણો રાખવો જોઈએ કે જેથી બંને અરીસા માટે આપાતકિરણ અને પરાવર્તિતકિરણ એકબીજાને સમાંતર રહે. 90° 30° 45° 60° 90° 30° 45° 60° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP