વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્યાં પ્રાચીન ગણિતરીને "ભારતીય ન્યૂટન" માનવામાં આવે છે ?

બોદ્ધાયન
બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘‘સત્યભાભાસૈટ''નો મૂળ ઉદ્દેશ શું છે ?

ઓઝોન સ્તરની દેખરેખ રાખવી
ધ્રુવીય પ્રદેશમાં પીગળતા બરફનો ખ્યાલ મેળવવો
ગ્રીનહાઉસ ગેસનો અભ્યાસ કરવો તથા દેખરેખ રાખવી
બંગાળની ખાડી તથા અરબ સાગરમાં ઉઠતા તોફાનો અંગેની દેખરેખ રાખવી,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP