GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટીકલ - 120 આર્ટીકલ - 117 આર્ટીકલ - 124 આર્ટીકલ - 128 આર્ટીકલ - 120 આર્ટીકલ - 117 આર્ટીકલ - 124 આર્ટીકલ - 128 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બ્રિટિશ શાસન નીચે મુંબઈ ઈલાકામાં 18 જિલ્લા હતા તે પૈકી પાંચ ગુજરાતના હતા. આ જિલ્લાઓના નામ જણાવો. સુરત, ડાંગ, પંચમહાલ, અમરેલી, અમદાવાદ ખેડા, કચ્છ, સુરત, અમદાવાદ, વડોદરા અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ, સુરત પંચમહાલ, જુનાગઢ, અમદાવાદ, સુરત, મહેસાણા સુરત, ડાંગ, પંચમહાલ, અમરેલી, અમદાવાદ ખેડા, કચ્છ, સુરત, અમદાવાદ, વડોદરા અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ, સુરત પંચમહાલ, જુનાગઢ, અમદાવાદ, સુરત, મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) યોગ્ય જોડકા જોડો.a) ગ્રામ પંચાયતોની રચના b) રાજ્યના એડવોકેટ જનરલ c) વિધાનસભાઓની રચના d) નાણાં કમિશન 1. આર્ટીકલ - 1702. આર્ટીકલ - 2803. આર્ટીકલ - 404. આર્ટીકલ -165 a-3, b-2, c-1, d-4 a-4, b-3, c-1, d-2 a-3, b-4, c-2, d-1 a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-4, b-3, c-1, d-2 a-3, b-4, c-2, d-1 a-3, b-4, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતમાં "સુપર કમ્પ્યુટરના પિતા" તરીકે કોણ જાણીતું છે ? વિજય ભાટકર સામ પિત્રોડા નંદન-નિલેકણી નારાયણ મૂર્તિ વિજય ભાટકર સામ પિત્રોડા નંદન-નિલેકણી નારાયણ મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પરમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે. તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે. તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ? પ્રહરી યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ પ્રહરી યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP