GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાતના કયા ચાલુક્ય રાજાએ મહમ્મદ ઘોરીને હરાવ્યો હતો ? જયસિંહ-I અજયપાલ ભીમદેવ-I મૂળરાજ-II જયસિંહ-I અજયપાલ ભીમદેવ-I મૂળરાજ-II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) રોકડ અનામત ગુણોત્તર(Cash Reserve Ratio) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તે બેંકો પોતાની પાસે અનામત તરીકે રાખવાની થતી થાપણોની ટકાવારી છે. આપેલ પૈકી એક પણ નહીં તમામ વાણિજ્ય બેંકો માટે રોકડ અનામત ગુણોત્તરની જરૂરિયાતો જાળવવી ફરજિયાત છે. આપેલ બંને તે બેંકો પોતાની પાસે અનામત તરીકે રાખવાની થતી થાપણોની ટકાવારી છે. આપેલ પૈકી એક પણ નહીં તમામ વાણિજ્ય બેંકો માટે રોકડ અનામત ગુણોત્તરની જરૂરિયાતો જાળવવી ફરજિયાત છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) અને ભારત વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારત IMF નું ઋણ લેનાર (borrower) હતું પણ હવે તે ઉધાર આપનાર (lender) તરીકે ઉભરી આવ્યું છે. IMF ખાતે ભારતના ગવર્નર અને વૈકલ્પિક ગવર્નર સામાન્ય રીતે અનુક્રમે નાણામંત્રી અને RBI ના ગવર્નર હોય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારત IMF નું ઋણ લેનાર (borrower) હતું પણ હવે તે ઉધાર આપનાર (lender) તરીકે ઉભરી આવ્યું છે. IMF ખાતે ભારતના ગવર્નર અને વૈકલ્પિક ગવર્નર સામાન્ય રીતે અનુક્રમે નાણામંત્રી અને RBI ના ગવર્નર હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કોણે START (સ્ટ્રેટેજીક આર્મ્સ રીડકશન ટ્રીટી) જો 5 વર્ષ માટે લંબાવવાની દરખાસ્ત કરી ? વ્લાદિમિર પુતિન બાઈડેન બોરીસ જ્હોનસન એંટોનિયો ગુટેરેસ વ્લાદિમિર પુતિન બાઈડેન બોરીસ જ્હોનસન એંટોનિયો ગુટેરેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) 17 ફૂલદાની રૂ. 720 માં વેચવાથી 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ જાય છે. તો એક ફૂલદાનીની મૂળ કિંમત કેટલી હશે ? રૂ. 90 રૂ. 72 રૂ. 60 રૂ. 36 રૂ. 90 રૂ. 72 રૂ. 60 રૂ. 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) પશ્ચિમ ભારતમાં થરના રણના અસ્તિત્વના સંભવિત કારણો ___ છે. તે દક્ષીણ પશ્ચિમ ચોમાસાની બંગાળની ખાડી શાખાના વર્ષાછાયાના પ્રદેશમાં આવેલું છે. થરની પૂર્વ દિશામાં કાંપના મેદાનો અસ્તિત્વમાં છે. તે કર્કવૃત્તની નજીકમાં સ્થિત છે કે જે મહત્તમ સૌર કિરણો પ્રાપ્ત કરે છે. આ ક્ષેત્રમાં ભૂગર્ભ જળના કોઈ સ્ત્રોત નથી. તે દક્ષીણ પશ્ચિમ ચોમાસાની બંગાળની ખાડી શાખાના વર્ષાછાયાના પ્રદેશમાં આવેલું છે. થરની પૂર્વ દિશામાં કાંપના મેદાનો અસ્તિત્વમાં છે. તે કર્કવૃત્તની નજીકમાં સ્થિત છે કે જે મહત્તમ સૌર કિરણો પ્રાપ્ત કરે છે. આ ક્ષેત્રમાં ભૂગર્ભ જળના કોઈ સ્ત્રોત નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP