GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) પંજાબમાં દેવસમાજ આંદોલન નીચેના પૈકી કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? કનૈયાલાલ અલખધારી શિવનારાયણ અગ્નિહોત્રી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ કનૈયાલાલ અલખધારી શિવનારાયણ અગ્નિહોત્રી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) એક ગોળાનું ઘનફળ 904.32 ઘન સે.મી. હોય તો તેનો વ્યાસ કેટલો હશે ? (π = 3.14 લો) 21.3 સે.મી. 12 સે.મી. 15.6 સે.મી. 6 સે.મી. 21.3 સે.મી. 12 સે.મી. 15.6 સે.મી. 6 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) જમ્મુ અને કાશ્મીર પુર્ગઠન (સુધારા) વટહુકમ - 2021 ની જોગવાઈ મુજબ જમ્મુ અને કાશ્મીર કેડરની અખિલ ભારતીય સેવાઓ જેવીકે આઈ.એ.એસ., આઈ.પી.એસ. અને આઈ. એફ. એસ. સેવાઓને ___ સાથે ભેળવી દેવામાં આવશે. ઉત્તર - પૂર્વ રાજ્યો સનદી સેવાઓ આપેલ પૈકી એક પણ નહીં દિલ્હી, આંદામાન અને નિકોબાર ટાપુઓ સનદી સેવાઓ AGMUT કેડર ઉત્તર - પૂર્વ રાજ્યો સનદી સેવાઓ આપેલ પૈકી એક પણ નહીં દિલ્હી, આંદામાન અને નિકોબાર ટાપુઓ સનદી સેવાઓ AGMUT કેડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) બે સંખ્યાઓનો લ.સા.અ 595 છે. જો તે પૈકી એક સંખ્યા 35 હોય અને તે બંને સંખ્યાઓ પરસ્પર અવિભાજક(co-prime) હોય તો બીજી સંખ્યા કઈ થશે ? આપેલ પૈકી એક પણ નહીં 51 17 102 આપેલ પૈકી એક પણ નહીં 51 17 102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) સિંધુ સંસ્કૃતિની મ્હોરો (મુદ્રા) ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે અવારનવાર થાય છે ? વાઘ ગેંડો શ્રૃંગાશ્વ ખૂંધવાળો આખલો વાઘ ગેંડો શ્રૃંગાશ્વ ખૂંધવાળો આખલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાત સરકારની ગરીબ સમૃદ્ધિ યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આ કાર્યક્રમ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગનો મુખ્ય કાર્યક્રમ છે. આપેલ બંને આ યોજના શહેરી ગરીબો માટે બહેતર આવાસ પૂરું પાડવા માટેનો સાકલ્યવાદી અભિગમની કલ્પના કરે છે. આપેલ પૈકી એક પણ નહીં આ કાર્યક્રમ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગનો મુખ્ય કાર્યક્રમ છે. આપેલ બંને આ યોજના શહેરી ગરીબો માટે બહેતર આવાસ પૂરું પાડવા માટેનો સાકલ્યવાદી અભિગમની કલ્પના કરે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP