ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

દુર્ગારામ મહેતા
બળવંત મહેતા
રણજિતરામ મહેતા
મહીપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

શામળાજીનો મેળો
જન્માષ્ટમીનો મેળો
ભવનાથનો મેળો
શિવરાત્રીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ?

બાલાશંકર કંથારિયા
ઝીણાભાઈ દેસાઈ
બ.ક. ઠાકોર
બાલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP