ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ?

દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ
હિમાલયનો પ્રવાસ
સત્યના પ્રયોગ
હિન્દસ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ?

શિવકુમાર જોશી
જ્યોતીન્દ્ર દવે
પ્રિયકાન્ત મણિયાર
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. વર્ષ 2018માં તેમની શતાબ્દી ઉજવવામાં આવી.
2. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો.
3. તેમને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
4. તેમનો વાર્તાસંગ્રહ 'દર્શનિયું' છે.

ફક્ત 1,2,3,4
ફક્ત 1,2,3
ફક્ત 1,3,4
ફક્ત 2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP