ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ?

હરિન્દ્ર દવે
સ્નેહી પરમાર
લાલજી બ્રહ્મભટ્ટ
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

મકરંદ દવે
બળવંતરાય ઠાકોર
નિરંજન ભગત
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP