ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ પંક્તિ ખોટી છે ?

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી
ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ
કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો.

દયારામ
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય
સ્વામી આનંદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ધૂળમાંની પગલીઓ - નવલકથા
શર્વિલક - નાટક
હયાતી - કાવ્યો
સ્ટેચ્યુ - નિબંધો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP