ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ પંક્તિ ખોટી છે ? કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો :a. ચૌલાદેવીb. ઉઘાડી બારીc. આંધળી માંનો કાગળ d. મેના ગુર્જરીi. ગૌરીશંકર જોષીii. ઉમાશંકર જોશીiii. ઇન્દુલાલ ગાંધીiv. રસિકલાલ પરીખ a-ii, b-i, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-ii, b-i, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે ? નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા નરહરિ પરીખ નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરણ્યુ, સરજુ, સાવળ્યું શું છે ? માતાજીના મનામણાંના ગીતો સ્ત્રીઓનાં ઘરેણાં ઘન વાદ્યો ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી માતાજીના મનામણાંના ગીતો સ્ત્રીઓનાં ઘરેણાં ઘન વાદ્યો ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? નરસિંહરાવ દિવેટીયા કલાપી ન્હાનાલાલ સુંદરમ્ નરસિંહરાવ દિવેટીયા કલાપી ન્હાનાલાલ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP