ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ પંક્તિ ખોટી છે ? ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' એવું કથન કયા કવિએ કહ્યું છે ? ભાલણ અખો નારદ આપેલ પૈકી કોઈ નહીં ભાલણ અખો નારદ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ? ડૉ.સ્વામિનાથનના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? નિરંજન ભગત સુરેશ જોષી બળવંતરાય ઠાકોર મકરંદ દવે નિરંજન ભગત સુરેશ જોષી બળવંતરાય ઠાકોર મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ફિલ્મ કોણે બનાવી ? જયંતિભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ વિપુલ શાહ આપેલ પૈકી કોઈ નહીં જયંતિભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ વિપુલ શાહ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? ચાબખા ભજન આખ્યાન છપ્પા ચાબખા ભજન આખ્યાન છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP