ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

પ્રિયદર્શી - મધુસુદન પારેખ
કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

ગૌરીશંકર જોષી
મહાદેવભાઈ દેસાઈ
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ?

ગુજરાતનો નાથ
સવાયા ગુજરાતી
ગુણવંત ગુજરાતી
ગુજરાત પ્રહરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP