ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત બક્ષીની જાણીતી કૃતિ, આકાર, પેરેલિસિસનો સાહિત્યપ્રકાર જણાવો ? ગઝલ આત્મકથા નવલકથા નવલિકા ગઝલ આત્મકથા નવલકથા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? પ્રિયદર્શી - મધુસુદન પારેખ કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી પ્રિયદર્શી - મધુસુદન પારેખ કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? ગૌરીશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ગૌરીશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? પરબ કવિતા અખંડ આનંદ કુમાર પરબ કવિતા અખંડ આનંદ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ? વીસમી સદી પ્રસ્થાન કુમાર સંસ્કૃતિ વીસમી સદી પ્રસ્થાન કુમાર સંસ્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ? ગુજરાતનો નાથ સવાયા ગુજરાતી ગુણવંત ગુજરાતી ગુજરાત પ્રહરી ગુજરાતનો નાથ સવાયા ગુજરાતી ગુણવંત ગુજરાતી ગુજરાત પ્રહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP