ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

કુન્દનિકા કાપડિયા
કુમારપાળ દેસાઈ
વિનોદિની નીલકંઠ
જય વસાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ?

ચાંપાનેર
બેચરાજી
ડાકોર
પાવાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ?

ભારતનો કાર્ય સિદ્ધાંત
પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
અનુક્રમ
ઉપક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ?

ધનસુખલાલ મહેતા
ભોળાભાઈ પટેલ
ગૌરીશંકર જોષી
નવલરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP