GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
આદિવાસી ગીતોમાં 'તાજ વગરના રાજા' તરીકે કોણ ઓળખાય છે ?

વિનોબા ભાવે
ગાંધીજી
સરદાર પટેલ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારત સરકાર અધિનિયમ, 1919 વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ અધિનિયમ 1919 માં ઘડવામાં આવ્યો હતો અને 1921 માં અસ્તિત્વમાં આવ્યો હતો.
2. તેના દ્વારા કેન્દ્ર અને પ્રાંતની બાબતો અલગ થવાથી પ્રાંતો ઉપર કેન્દ્રનું નિયંત્રણ હળવું થયું.
3. તેમ છતાં આ અધિનિયમે પ્રાંતીય સૂચિ વિશે કાયદા ઘડવા કેન્દ્રીય ધારાસભાને હજુ પણ અધિકૃત કરી હતી.
4. આ અધિનિયમને પ્રાંતીય યાદી વિશે કાયદા ઘડવા માટે પ્રાંતીય ધારાસભાને અધિકૃત કરી ન હતી.

1, 2, 3 અને 4
માત્ર 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના બંધારણના હેતુઓમાંનો એક "આર્થિક ન્યાય"ની જોગવાઈ ___ માં છે.

આમુખ અને મૂળભૂત હકો
આપેલ તમામ
મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. બૃહદેશ્વર મંદિર
II. શોર મંદિર
III. તુંગનાથ
IV. વિરુપક્ષા
a. મહાબલિપુરમ્
b. તંજાવુર
c. હમ્પી
d. રૂદ્રપ્રયાગ

I-b, II-a, III-d, IV-c
I-b, II-c, III-d, IV-a
I-a, II-b, III-c, IV-d
I-c, II-d, III-a, IV-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયો કેસ / ક્ષેત્ર જાહેર હિતનો દાવો (Public Interest Litigation)(PIL) તરીકે ગણી શકાય નહીં ?
1. મકાન માલિક - ભાડૂઆતને લગતી બાબતો.
2. સેવાકીય બાબતો અને વ્યક્તિના પેન્શન તથા ગ્રેજ્યુઈટીને લગતી બાબતો.
3. કેન્દ્ર / રાજ્ય સરકારી વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ વિરુદ્ધની ફરિયાદો.
4. વડી અદાલત અને તાબાની અદાલતોમાં પેન્ડિંગ કેસની ઝડપી સુનાવણી માટેની દાદ અરજી.

માત્ર 2, 3 અને 4
માત્ર 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ચોથી અનુસૂચિ - રાજ્યસભામાં બેઠકોની ફાળવણી
2. દસમી અનુસૂચિ - ધારાસભાઓમાં સભ્યોના ગેરલાયક હોવા બાબતની જોગવાઈઓ
3. સાતમી અનુસૂચિ - કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી
4. છઠ્ઠી અનુસૂચિ - કેટલાક રાજ્યોમાં આદિજાતિ ક્ષેત્રોમાં વહીવટ અંગેની જોગવાઈઓ

માત્ર 1 અને 3
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP