GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 'કાકડાનૃત્ય' ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે. જળદેવતા નાગદેવતા વૃક્ષદેવ બળિયાદેવ જળદેવતા નાગદેવતા વૃક્ષદેવ બળિયાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ભારતના ચૂંટણી પંચ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? ચૂંટણી પંચના સદસ્યની લાયકાત બાબતે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે. ચૂંટણી પંચના સદસ્યની મુદત બાબતે બંધારણમાં નિર્દેશ કરેલ નથી. આપેલ પૈકી કોઈ નહીં. બંધારણે નિવૃત્ત થયેલા ચુંટણી આયુક્તોને બાદમાં અન્ય કોઈ સરકારી નિમણૂંક માટે નિષેધ કરે છે. ચૂંટણી પંચના સદસ્યની લાયકાત બાબતે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે. ચૂંટણી પંચના સદસ્યની મુદત બાબતે બંધારણમાં નિર્દેશ કરેલ નથી. આપેલ પૈકી કોઈ નહીં. બંધારણે નિવૃત્ત થયેલા ચુંટણી આયુક્તોને બાદમાં અન્ય કોઈ સરકારી નિમણૂંક માટે નિષેધ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જોડકાં જોડો.I. અખો ભગત II. પ્રેમાનંદ III. પ્રીતમ IV. નરસિંહ મહેતાa. હયહસ્તી રથ પાળા દીસે - બખતરીયા બિહામણાb. ગેબી નિપજ થઈ પિંડ તણી, ત્યારે ત્યાં નોતો ધણી.c. તીરે ઊભા જુએ તમાશો તે, કોડી નવ પામે જોને.d. ખરચતા ગરથ ભંડાર ખૂટે તો, ખૂટજ્યો રે સોનુ પિહરિતાં કાન તૂટે તો, ત્રૂટજયો રે I-d, II-c, III-b, IV-a I-c, II-d, III-a, IV-b I-a, II-b, III-c, IV-d I-b, II-a, III-c, IV-d I-d, II-c, III-b, IV-a I-c, II-d, III-a, IV-b I-a, II-b, III-c, IV-d I-b, II-a, III-c, IV-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 રાજ્યસૂચિની બાબતમાં રાજ્યસભાની સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? જો રાજ્યસભા કોઈ મુદ્દો રાષ્ટ્રીય મહત્વ માટે આવશ્યક છે તેવું જાહેર કરે અને ઠરાવ પસાર કરે તો સંસદ રાજ્ય સૂચિની બાબતોના સંદર્ભમાં કાયદો ઘડી શકે છે. રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવેલ ખરડાને હાજર રહેલ અને મતદાન કરનાર 2/3 સભ્યોનો ટેકો મળવો જોઈએ. આપેલ પૈકી એક પણ નહીં આવો ઠરાવ માત્ર 30 દિવસ સુધી જ અમલમાં રહે છે. જો રાજ્યસભા કોઈ મુદ્દો રાષ્ટ્રીય મહત્વ માટે આવશ્યક છે તેવું જાહેર કરે અને ઠરાવ પસાર કરે તો સંસદ રાજ્ય સૂચિની બાબતોના સંદર્ભમાં કાયદો ઘડી શકે છે. રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવેલ ખરડાને હાજર રહેલ અને મતદાન કરનાર 2/3 સભ્યોનો ટેકો મળવો જોઈએ. આપેલ પૈકી એક પણ નહીં આવો ઠરાવ માત્ર 30 દિવસ સુધી જ અમલમાં રહે છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP CANCELLED QUESTION
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયા વૈભવી સ્થાપત્યો પલ્લવો દ્વારા બાંધવામાં આવ્યાં હતાં ?I. કૈલાસનાથર મંદિર, કાંચિપુરમ્II. કોટિકાલ મંડપ, મહાબલિપુરમ્III. એરોવતેશ્વર મંદિર, દારાસુરમ્ ફક્ત I અને III ફક્ત I અને II ફક્ત II અને III I, II અને III ફક્ત I અને III ફક્ત I અને II ફક્ત II અને III I, II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કઈ ઘટના / ઘટનાઓ કુષાણ રાજવી કનિષ્ક-I સાથે સંકળાયેલી છે ?I. કુંડલવન વિહાર ખાતે ચોથી બૌદ્ધ સંગિતીનું આયોજન II. બૌધ્ધ મિશનરીઓને ઈજિપ્ત અને ગ્રીસ મોકલવાં.III. પુરુષપુરને પોતાની રાજધાની બનાવવી. ફક્ત I અનેે III ફક્ત II ફક્ત I અને II ફક્ત I ફક્ત I અનેે III ફક્ત II ફક્ત I અને II ફક્ત I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP