ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? ભયાનક હાસ્ય કરૂણ વીર ભયાનક હાસ્ય કરૂણ વીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? એચ.એમ.પટેલ મનુ સૂબેદાર વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ એચ.એમ.પટેલ મનુ સૂબેદાર વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? નર્મદ કનૈયાલાલ મુનશી વિશ્વનાથ ભટ્ટ જયશંકર ભોજક નર્મદ કનૈયાલાલ મુનશી વિશ્વનાથ ભટ્ટ જયશંકર ભોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંત કોઠારીનો જન્મ ક્યાં થયો હતો ? સુરત રાજકોટ જામનગર અમદાવાદ સુરત રાજકોટ જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? વ્યાકરણગ્રંથ સ્મરણ ગ્રંથ આત્મકથા પ્રશસ્તિકાવ્ય વ્યાકરણગ્રંથ સ્મરણ ગ્રંથ આત્મકથા પ્રશસ્તિકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? બાલાશંકર કંથારિયા દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP