ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુંદરીને ઈ.સ. 1951માં કયો સુવર્ણચંદ્રક મળ્યો હતો ? કુમાર પદ્મવિભુષણ વિદ્યાસભા રણજિતરામ કુમાર પદ્મવિભુષણ વિદ્યાસભા રણજિતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની રચના ‘ગ્રામમાતા’નો કાવ્ય પ્રકાર જણાવો. ખંડકાવ્ય હાઈકુ ઉર્મિગીત ઋતુકાવ્ય ખંડકાવ્ય હાઈકુ ઉર્મિગીત ઋતુકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે ? ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરી જતું સુરત’ના સર્જક કોણ છે ? ગુણવંતરાય આચાર્ય નવલરામ સુન્દરમ્ જ્યોતીન્દ્ર દવે ગુણવંતરાય આચાર્ય નવલરામ સુન્દરમ્ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP