ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પોસ્ટઓફિસ’ વાર્તાના કેન્દ્રમાં રહેલા અલીડોસાની પુત્રીનું નામ જણાવો. શરીફા સલમા મરિયમ ફાતિમા શરીફા સલમા મરિયમ ફાતિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મિસ્કિન’ ઉપનામ કોનું છે ? કંચનલાલ મહેતા રાજેશ વ્યાસ મગનલાલ પટેલ નરસિંહરાવ દિવેટીયા કંચનલાલ મહેતા રાજેશ વ્યાસ મગનલાલ પટેલ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? સુધારક યુગ સમન્વય યુગ પ્રાગ-નરસિંહ યુગ ભક્તિયુગ સુધારક યુગ સમન્વય યુગ પ્રાગ-નરસિંહ યુગ ભક્તિયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઘવજી માઘડ' નો જન્મ કયાં થયો હતો ? ગલથરા ફતેહપુર રણાસણ દેવળિયા ગલથરા ફતેહપુર રણાસણ દેવળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP