ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ મણિશંકર રત્નજી ભટ્ટ બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની છે ? કરણઘેલો રાજાધિરાજ જીગર અને અમી અભિમન્યુ આખ્યાન કરણઘેલો રાજાધિરાજ જીગર અને અમી અભિમન્યુ આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો. કુતુબ અલીખાન કુતુબ નાસિરહુસેન કુતુબ મલિકહુસેન કુતુબ અબ્દુલહુસેન કુતુબ અલીખાન કુતુબ નાસિરહુસેન કુતુબ મલિકહુસેન કુતુબ અબ્દુલહુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખડખડાટ' કાર્ટુન સંગ્રહ કોની કૃતિ છે ? આર.કે.લક્ષ્મણ બંસીલાલ વર્મા 'ચકોર' નટુભાઈ મિસ્ત્રી 'ચેતક' ચંદ્ર ત્રિવેદી 'રાયજી' આર.કે.લક્ષ્મણ બંસીલાલ વર્મા 'ચકોર' નટુભાઈ મિસ્ત્રી 'ચેતક' ચંદ્ર ત્રિવેદી 'રાયજી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધરતીનો ધબકાર' કોલમ કોની છે ? લાભશંકર ઠાકર જોરાવરસિંહ જાદવ દોલત ભટ્ટ ભવેન કચ્છી લાભશંકર ઠાકર જોરાવરસિંહ જાદવ દોલત ભટ્ટ ભવેન કચ્છી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP