ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

શહીદ ભગતસિંહ
રાજા રામમોહન રાય
બી. જી. તિલક
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સયુરઘલ' નો અર્થ શું થાય છે ?

પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન
વારસાઈ જમીન
વચેટિયાઓને અપાયેલી જમીન
ભાડા રહીતની જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ?

અલી આસફખાન
રામશાહ તૌમર
માનસિંહ પ્રથમ
સૈયદ અહેમદ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP