ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? રાજા રામમોહન રાય લાલા લજપતરાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક રાજા રામમોહન રાય લાલા લજપતરાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હુણોને હરાવી ભારત બહાર હાંકી કાઢયા હતા ? કુમારગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ભાનુગુપ્ત કુમારગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ભાનુગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? 23-06-1757 23-08-1757 25-07-1757 29-09-1757 23-06-1757 23-08-1757 25-07-1757 29-09-1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી. કૉર્નવૉલીસ વિલિયમ બેન્ટિક વૉરન હેસ્ટીંગ વૅલેસ્લી કૉર્નવૉલીસ વિલિયમ બેન્ટિક વૉરન હેસ્ટીંગ વૅલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ? દાદાભાઈ નવરોજી બહેરામજી મલબારી કે. આર. કામા ભીખાઈજી કામા દાદાભાઈ નવરોજી બહેરામજી મલબારી કે. આર. કામા ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP