GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયો અનુચ્છેદ ઈન્ટરનેટના ઉપયોગની જોગવાઈ કરે છે ? અનુચ્છેદ 22 અનુચ્છેદ 21 અનુચ્છેદ 23 અનુચ્છેદ 17 અનુચ્છેદ 22 અનુચ્છેદ 21 અનુચ્છેદ 23 અનુચ્છેદ 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 5 વાગીને 15 મિનિટે ઘડિયાળના કાંટા વચ્ચેનો ખુણો કેટલો હશે ? 68½° 62½° 58½° આપેલ પૈકી કોઈ નહીં 68½° 62½° 58½° આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 એક પાત્રમાં બે પ્રવાહી M અને N એ 7:5 ના પ્રમાણમાં છે. જો તેમાંથી 9 લિટર પ્રવાહી કાઢી લઈ તેટલું જ N નાંખવામાં આવે, તો M અને N નો ગુણોત્તર 7:9 બને છે. તો શરૂઆતમાં તે પાત્રમાં કેટલા લિટર પ્રવાહી M હશે ? આપેલ પૈકી એક પણ નહીં 25 21 15 આપેલ પૈકી એક પણ નહીં 25 21 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કોણે લોકપ્રિય સામયિક "જનકલ્યાણ" શરૂ કર્યું હતું ? મોરારી બાપુ ભીક્ષુ અખંડાનંદ પુનિત મહારાજ સ્વામી સચ્ચિદાનંદ મોરારી બાપુ ભીક્ષુ અખંડાનંદ પુનિત મહારાજ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે ___ કહેવાતાં. આદિગ્રંથ નિર્ગ્રંથ સુરગ્રંથ મહાગ્રંથ આદિગ્રંથ નિર્ગ્રંથ સુરગ્રંથ મહાગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?I. સને 1565માં લડાયેલા રક્ષાઈ-તંગડીના યુધ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો.II. પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી.III. કૃષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રને લીધે "આંધ્ર ભોજ" તરીકે જાણીતા હતા. ફક્ત III ફક્ત I ફક્ત II અને III ફક્ત I અને II ફક્ત III ફક્ત I ફક્ત II અને III ફક્ત I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP