સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ?

નરનારાયણનંદ
વસંતવિલાસ
કરુણાવર્જાયુધ
સનત્કુમારચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરબીમાં ટેલિફોનિક સંદેશા વ્યવહારની શરૂઆત કોણે કરાવી હતી ?

લખધીરજી રાવજી
જાયાજી રાવજી
કાન્યાજી રાવજી
વાઘજી રાવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પિયત/વરસાદ પછી બેથી ત્રણ દિવસ બાદ જમીનમાં રહેલો ભેજ કયા નામથી ઓળખાય છે ?

પીડબલ્યુપી
ફીલ્ડ કેપેસીટી
કોહેઝન
એડહેઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેમાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે ?

દ્વયાશ્રય
સિદ્ધહેમશબ્દાનુશાસન
દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને
સરસ્વતી પુરાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP