ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે ? સુરક્ષામંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતીય પ્રધાનમંત્રી સેનાધ્યક્ષ સુરક્ષામંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતીય પ્રધાનમંત્રી સેનાધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? વી.વી. ગીરી નીલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની ઝૈલસિંહ વી.વી. ગીરી નીલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની ઝૈલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? લોકસભાના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એસ. ચેન્નારેડ્ડી ટી. એન. સત્યપંથી આર.કે. સુબ્રહ્મણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી ટી. એન. સત્યપંથી આર.કે. સુબ્રહ્મણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજવિજ્ઞાની કેન્દ્ર સરકારના અગ્રસચિવ પછાતવર્ગના સંસદ સભ્ય સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજવિજ્ઞાની કેન્દ્ર સરકારના અગ્રસચિવ પછાતવર્ગના સંસદ સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ? અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(C) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP