ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ? 16મી જાન્યુઆરી 11મી જાન્યુઆરી 3જી જાન્યુઆરી 9મી ફેબ્રુઆરી 16મી જાન્યુઆરી 11મી જાન્યુઆરી 3જી જાન્યુઆરી 9મી ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે ? 359 352 356 360 359 352 356 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? અનુચ્છેદ -33 અનુચ્છેદ -30 અનુચ્છેદ -31 અનુચ્છેદ -32 અનુચ્છેદ -33 અનુચ્છેદ -30 અનુચ્છેદ -31 અનુચ્છેદ -32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ? અર્પિત દરજ્જો અર્જિત દરજ્જો ધાર્મિક દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો અર્પિત દરજ્જો અર્જિત દરજ્જો ધાર્મિક દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફીની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને છે ? ઉપાધ્યક્ષને ગૃહને પ્રધાનમંત્રીને અધ્યક્ષને ઉપાધ્યક્ષને ગૃહને પ્રધાનમંત્રીને અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 1 માર્ચ, 1947 15 ઓગસ્ટ, 1947 1 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 1 માર્ચ, 1947 15 ઓગસ્ટ, 1947 1 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP