Talati Practice MCQ Part - 9
12 રાશિઓ પૈકી નીચેમાંથી ___ નો રશિમાં સમાવેશ થતો નથી.

કન્યા
રોહિણી
મીન
મિથુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

ઢેબરભાઈ
સરદાર પટેલ
બાબુ રાજેન્દ્રપ્રસાદ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
તેલના ભાવમાં 20 ટકા વધારો થયેલ છે, હવે તેની વપરાશ કેટલા ટકા ઘટાડવી જોઈએ કે જેથી તેલના માસિક ખર્ચમાં કોઈ ફેરફાર પાર્થ નહીં ?

18%
16⅔%
15%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અખાત્રીજ કયારે આવે છે ?

જેઠ વદ ૩
જેઠ સુદ ૩
વૈશાખ વદ ૩
વૈશાખ સુદ 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP