Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે. X દરવાજા પાસે છરી લઇને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાયર કરીને Z ને મારી નાંખે છે.

ફકત Y ખૂન માટે જવાબદાર છે.
X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી.
ફકત X ખૂન માટે જવાબદાર છે.
X અને Y બંને ખૂન માટે જવાબદાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું.

દુર્લભરાજ
કુમારપાળ
ચામુંડરાજ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

મહાત્મા ગાંધી
સરોજિની નાયડુ
નરસિંહ મહેતા
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયા રાજયની સીમા ગુજરાતને અડતી નથી ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP