એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) બેંક સામાન્ય રીતે કયા ખાતા પર વ્યાજ આપતી નથી ? બાંધી મુદત ખાતું બચત ખાતુ ચાલુ ખાતુ રીકરીંગ ખાતું બાંધી મુદત ખાતું બચત ખાતુ ચાલુ ખાતુ રીકરીંગ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એકાંકી વેપારી, ભાગીદારી પેઢી માટે ઓડિટ ફરજિયાત ન હોવા છતાં ઓડિટ કરાવ્યું હોય તો ઘડીક ફી ધંધાનો ___ ખર્ચ ગણાય. માન્ય નકામો અમાન્ય ગેરકાનુની માન્ય નકામો અમાન્ય ગેરકાનુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સતત વિતરણ માટે બહુલક શોધવાનું સૂત્ર 1 + {h(f1-f0) / (2f1-f0-f2)} 1 + {h(f0-f1) / (2f1-f0-f2)} 1 + {h(f1-f0) / (2f0-f1-f2)} એક પણ નહીં 1 + {h(f1-f0) / (2f1-f0-f2)} 1 + {h(f0-f1) / (2f1-f0-f2)} 1 + {h(f1-f0) / (2f0-f1-f2)} એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તો વેપારી બેન્કોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ મળે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પ્રેફરન્સ શેર પર પ્રીમિયમની જોગવાઈ કંપની શેર___, ત્યારે___ માંડવી વાળવી જરૂરી છે. (રદ કરેલ છે.) બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે પરત કરે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે આપેલ પૈકી એક પણ નહીં બહાર પાડે, નફા-નુકસાન ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે પરત કરે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે આપેલ પૈકી એક પણ નહીં બહાર પાડે, નફા-નુકસાન ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે ? નાનાલાલ શામળ સુરેશ દલાલ જયંતી દલાલ નાનાલાલ શામળ સુરેશ દલાલ જયંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP