સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
વિશ્વવિખ્યાત 'ગુજરાત વિદ્યાપીઠ'ના કુલપતિ તરીકે તાજેતરમાં કોની નિમણુક કરવામાં આવી ?

રાધાબેન ભટ્ટ
સુદર્શન આયંગર
ડૉ. અનામિક શાહ
ઈલાબેન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
CRRમાં વધારો કરવામાં આવે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર પડે છે ?

નાણાંનો પુરવઠો ઘટે છે.
નાણાંનો પુરવઠો સ્થિર રહે છે.
આપેલ પૈકી કોઈ નહીં
નાણાંનો પુરવઠો વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
તિજોરી કચેરીના કામકાજ સંદર્ભે બેંકનો સમય લંબાવવા અથવા રજાના દિવસે બેંક ચાલુ રાખવાના હુકમ કરવાની સત્તા ___ ને છે.

કલેકટર
નાણાં વિભાગ
હિસાબ અને તિજોરી નિયામક
તિજોરી અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP