સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કાચા સરવૈયા બાબતે કયુ વિધાન સાચું નથી ? ખાતાવહીમાંથી ખાતાની બાકી કાચા સરવૈયામાં દર્શાવાય છે. કાચું સરવૈયું હિસાબો તૈયાર કરવા માટે મહત્વનું ખાતું છે. કાચું સરવૈયું ગાણિતિક ચોકસાઈ દર્શાવે છે. કાચું સરવૈયું એ એક પત્રક છે. ખાતાવહીમાંથી ખાતાની બાકી કાચા સરવૈયામાં દર્શાવાય છે. કાચું સરવૈયું હિસાબો તૈયાર કરવા માટે મહત્વનું ખાતું છે. કાચું સરવૈયું ગાણિતિક ચોકસાઈ દર્શાવે છે. કાચું સરવૈયું એ એક પત્રક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આવકવેરા કાયદામાં દર્શાવેલ વ્યાખ્યા મુજબના સગાં સિવાયના (અન્ય) પાસેથી મળેલી કરપાત્ર ભેટ / બક્ષિસ, બક્ષિસ ___ માટે ___ શીર્ષક હેઠળ કરપાત્ર થશે. મેળવનાર, ધંધો કે વ્યવસાયની આવક આપનાર, ધંધો કે વ્યવસાયની આવક આપનાર, અન્ય સાધનોની આવક મેળવનાર, અન્ય સાધનોની આવક મેળવનાર, ધંધો કે વ્યવસાયની આવક આપનાર, ધંધો કે વ્યવસાયની આવક આપનાર, અન્ય સાધનોની આવક મેળવનાર, અન્ય સાધનોની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'જ્યેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. કનિષ્ઠ સમ્યક અગ્રજ આપેલ પૈકી એક પણ નહીં કનિષ્ઠ સમ્યક અગ્રજ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાણાંકીય વર્ષ 2017-18 માટે રૂ. 3.50 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા કરદાતાને રૂ. 2500/- નું ટેક્સ રીબેટ મળે છે. જે આવક વેરાની કઈ કલમ હેઠળ છે ? 87 A 10 A 80 આપેલ પૈકી એકપણ નહીં 87 A 10 A 80 આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' કપોળ કલ્પનામાં રાચવું. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ઘરમાં સવારે છાશ વલોવવી. કપોળ કલ્પનામાં રાચવું. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ઘરમાં સવારે છાશ વલોવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે'. આ વિધાન ___ નું છે. ચાણક્ય ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ચાણક્ય ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP