સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના કયા કાર્યને ધ્યાનમાં લીધું છે ?

વિનિમયનું માધ્યમ
મૂલ્યના સંગ્રાહક
મૂલ્યનું માપદંડ
વિલંબિત ચુકવણીનું ધોરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે'. આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
ચાણક્ય
બાબાસાહેબ આંબેડકર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP