સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ?

આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે.
ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે.
દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી.
દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું ઘસારાનું કારણ નથી.

બિનઉપયોગી થવું
સામાન્ય વપરાશ
બજાર કિંમતમાં ઘટાડો કે વધારો
મિલકતની પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બિનકાર્ડ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે.
તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે.
તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે.
તે સ્ટોરકીપર તૈયાર કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાઘડીની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી.

આપેલ પૈકી એક પણ નહીં
પાઘડી અદશ્ય મિલકત હોવાથી તેનું અસ્તિત્વ હોતું નથી, છતાં તેની ચોપડે થયેલી નોંધ તપાસવી જોઈએ.
પાઘડીની કિંમત ચુક્વવામાં આવી હોય ત્યારે પાઘડીની ખરીદી ધંધા માટે જ થઈ છે તેની ખાતરી કરવી જોઈએ.
પાઘડીની ખરીદીનો ખર્ચ મૂડી ખર્ચ ગણાતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP