ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ? કુમારપાળ લવણપ્રસાદ ભોલા ભીમ કરણદેવ વાઘેલા કુમારપાળ લવણપ્રસાદ ભોલા ભીમ કરણદેવ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? દુર્ગારામ મહેતા નર્મદશંકર મહિપતરામ દલપતરામ દુર્ગારામ મહેતા નર્મદશંકર મહિપતરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 12 ફેબ્રુઆરી, 1915 9 જાન્યુઆરી, 1915 18 એપ્રિલ, 1915 25 મે, 1915 12 ફેબ્રુઆરી, 1915 9 જાન્યુઆરી, 1915 18 એપ્રિલ, 1915 25 મે, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 2 ઑક્ટોબર, 1915 17 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 27 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 17 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 27 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પૂર્વ - મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો ___ નાખ્યો હતો. સોલંકીઓ ચાવડાઓ વાઘેલાઓ મૈત્રકો સોલંકીઓ ચાવડાઓ વાઘેલાઓ મૈત્રકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા ? આદિનાથ સંભવનાથ નેમિનાથ પાર્શ્વનાથ આદિનાથ સંભવનાથ નેમિનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP