ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13 એપ્રિલ, 1923ના નાગપુરમાં સિવિલ લાઈસન્સમાં ધ્વજ સહિત પ્રવેશવા ન દેતાં શરૂ થયેલ ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ? એચ.સી. મુખરજી વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જે.બી. કૃપલાણી એચ.સી. મુખરજી વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જે.બી. કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ? દયાશંકર દવે રતુભાઈ અદાણી રસિકલાલ પરીખ શામળદાસ ગાંધી દયાશંકર દવે રતુભાઈ અદાણી રસિકલાલ પરીખ શામળદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ? કરૂરા (બનાસકાંઠા) રમોસ (અરવલ્લી) કાંબળી (પાટણ) નગરા (ખંભાત) કરૂરા (બનાસકાંઠા) રમોસ (અરવલ્લી) કાંબળી (પાટણ) નગરા (ખંભાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 12 ફેબ્રુઆરી, 1915 25 મે, 1915 18 એપ્રિલ, 1915 9 જાન્યુઆરી, 1915 12 ફેબ્રુઆરી, 1915 25 મે, 1915 18 એપ્રિલ, 1915 9 જાન્યુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? મહાદેવભાઈ દેસાઈ મીરાબેન જવાહરલાલ નેહરુ દીનબંધુ એન્ડ્રુજ મહાદેવભાઈ દેસાઈ મીરાબેન જવાહરલાલ નેહરુ દીનબંધુ એન્ડ્રુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ? સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP