સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શુદ્ધ એકનોંધીમાં પેટા નોંધમાં માત્ર ___ રાખવામાં આવે છે, જ્યારે ખાતાવહીમાં માત્ર ___ નાં ખાતાં હોય છે.

ખરીદનોંધ, મિલકતો
આપેલ પૈકી એક પણ નહીં
રોકડમેળ, વ્યક્તિના
લેણદારો, દેવાદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નફામાં વધઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકન વખતે કયો નફો ધ્યાનમાં લેવાય છે.

સાદો સરેરાશ નફો
મૂડીકૃત નફો
અધિક નફો
ભારિત સરેરાશ નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP