ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ? ભાવનગર અને નવાનગર રાજકોટ અને વાંકાનેર મોરબી (મોવી) અને લીંબડી ગોંડલ અને પોરબંદર ભાવનગર અને નવાનગર રાજકોટ અને વાંકાનેર મોરબી (મોવી) અને લીંબડી ગોંડલ અને પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ? ગોવિંદરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાણિપતના યુદ્ધમાં (1761)માં કયા ગાયકવાડી શાસકે ભાગ લીધો હતો ? ગોવિંદરાવ સયાજીરાવ દામાજીરાવ પિલાજીરાવ ગોવિંદરાવ સયાજીરાવ દામાજીરાવ પિલાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. સારંગદેવ બૈજુ મર્દાન એક પણ નહીં સારંગદેવ બૈજુ મર્દાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ? પ્રણામી આર્યસમાજી શ્રેય:સાધક વર્ગ વેદાંતી પ્રણામી આર્યસમાજી શ્રેય:સાધક વર્ગ વેદાંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ કેશુભાઈ પટેલ આનંદીબેન પટેલ છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ કેશુભાઈ પટેલ આનંદીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP