સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
FIFO અથવા ભારિત સરેરાશ પડતર મુજબ મૂલ્યાંકન શક્ય ક્યારે બની શકે ?

ખાસ ઓળખી શકાય તેવી પદ્ધતિનો અભાવ હોય ત્યારે
પ્રમાણ પડતર પદ્ધતિની શક્ય ન હોય તો
રૂપાંતરિત પડતર ન હોય તો
છૂટક વેપાર પદ્ધતિ શક્ય ન હોય તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે.

સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે.
કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે.
કંપનીનું વિસર્જન કરવામાં આવે છે.
કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP