ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ? કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I ભાવસિંહજી- II તખતસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I ભાવસિંહજી- II તખતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? હિતેન્દ્રભાઇ દેસાઇ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી નરેન્દ્ર ભાઈ મોદી હિતેન્દ્રભાઇ દેસાઇ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી નરેન્દ્ર ભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવાન શ્રી મલ્લિનાથનું દેરાસર ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ? પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે ? બેઠેલાં વૃષભની આકૃતિ આપેલ તમામ પક્ષીના મસ્તકવાળી સળી સસલુ અને કૂકડો બેઠેલાં વૃષભની આકૃતિ આપેલ તમામ પક્ષીના મસ્તકવાળી સળી સસલુ અને કૂકડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પૂર્વ - મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો ___ નાખ્યો હતો. મૈત્રકો વાઘેલાઓ ચાવડાઓ સોલંકીઓ મૈત્રકો વાઘેલાઓ ચાવડાઓ સોલંકીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP