સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ? માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક શ્રેણીનાં બધાં જ અવલોકનો 18 હોય તો તેનો મધ્યક અને પ્રમાણિત વિચલન ? 18, 18 0, 18 18, 0 0, 0 18, 18 0, 18 18, 0 0, 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર “ઓડિટરનું કાર્ય હિસાબનીશનું કાર્ય પૂર્ણ થાય ત્યારે શરૂ થાય છે, છતાં ઓડિટરને હિસાબી પદ્ધતિનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે.” આમ કહેવું યથાર્થ છે ? કંઈ કહી શકાય નહિ અતિશયોક્તિ કહેવાય યથાર્થ છે. ખોટું છે કંઈ કહી શકાય નહિ અતિશયોક્તિ કહેવાય યથાર્થ છે. ખોટું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સામાન્ય વીમા કંપનીઓ માટે વધારાનું અનામત રાખવું ફરજીયાત છે ? આપેલ બંને ના એક પણ નહિ હા આપેલ બંને ના એક પણ નહિ હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચલનદર સૂચવતા ગુણોત્તરોને ___ ગુણોત્તર પણ કહે છે. મૂડીમાળખાના નફાકારકતાના પ્રવૃત્તિના પ્રવાહિતા મૂડીમાળખાના નફાકારકતાના પ્રવૃત્તિના પ્રવાહિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની ___ કિંમત ક્યારેય બદલાતી નથી. વ્યાજબી મૂલ્ય બજાર મૂલ્ય આપેલ તમામ દાર્શનિક મૂલ્ય વ્યાજબી મૂલ્ય બજાર મૂલ્ય આપેલ તમામ દાર્શનિક મૂલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP