સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી.

પડતર નક્કી કરવી
વેચાણકિંમત નક્કી કરવી
કરવેરા નક્કી કરવા
સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹ 3,00,000 અને આખરની બાકી ₹ 3,60,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹ 40,000માં વેચ્યા અને નવાં રોકાણો ₹ 1,20,000માં ખરીધા હતાં. તો વર્ષ દરમિયાન રોકાણો વેચતાં કેટલી ખોટ ગઈ હશે ?

₹ 20,000
₹ 60,000
₹ 40,000
₹ 50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેંક સિલકમેળ તૈયાર કરતી વખતે પાસબુકની સિલકમાં નીચેનામાંથી કઈ વિગત બાદ થશે.

બેંક ચાર્જિસ
ચેક જમા થયેલા પરંતુ વસૂલ નહિ થયેલા
ચેક લખેલ પરંતુ રજૂ નહિ થયેલ
બેંકે ચૂકવેલું વીમા પ્રીમિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP