સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરકારી કર્મચારીએ મેળવેલાં 'મનોરંજન ભથ્થાં' ના સંદર્ભમાં નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?
તેનો સૌપ્રથમ ગ્રોસ પગારમાં (પૂરેપૂરી રકમનો) સમાવેશ થશે અને ત્યાર પછી મૂળ પગારના 1/5 ભાગ કે ખરેખર મળેલું મનોરંજન ભથ્થું કે ₹ 5,000 પૈકી સૌથી ઓછી રકમ કપાત તરીકે બાદ થશે.
તે સંપૂર્ણપણે કરમુક્ત છે.
તે મૂળ પગારના 20% કે વધુમાં વધુ ₹ 5,000 સુધી કરમુક્ત છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી નિલેશ પરમ લિ. માં તા.1-12-2015 ના રોજથી ₹ 6,000-400-8000-500-10,000 ના ગ્રેડમાં નોકરીમાં જોડાયા હતા. નિમણૂકની તારીખે તેમને 3 વધારાના ઈજાફા આપવામાં આવ્યા હતા. તેમની સેવાઓની કદરરૂપે ફરીથી તા. 1-12-2017ના રોજ એક વધારાનો ઈજાફો મંજૂર કરવામાં આવ્યો હતો. તેઓ માન્ય પ્રોવિડન્ટફંડમાં મૂળ પગારના 15% લેખે ફાળો આપે છે. (માલિક 17% લેખે ફાળો આપે છે) આકારણી વર્ષ, 2018-19 માટે તેમનો કરપાત્ર પગાર કેટલો હશે ?