સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જે ખર્ચ ઉત્પાદન સાથે સંબંધિત ન હોય તેવા ખર્ચને કેવો ખર્ચ કહે છે. અર્ધચલિત ચલિત આપેલ તમામ સ્થિર અર્ધચલિત ચલિત આપેલ તમામ સ્થિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકનોંધી હિસાબી પદ્ધતિમાં : દરેક વ્યવહારની બે અસર જ અપાશે. દરેક વ્યવહારની એક જ અસર અપાશે. અમુક વ્યવહારની અસર જ ન આપવામાં આવે. અમુક વ્યવહારની એક અસર અને અમુક વ્યવહારની બે અસર અપાશે. દરેક વ્યવહારની બે અસર જ અપાશે. દરેક વ્યવહારની એક જ અસર અપાશે. અમુક વ્યવહારની અસર જ ન આપવામાં આવે. અમુક વ્યવહારની એક અસર અને અમુક વ્યવહારની બે અસર અપાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતો અને જવાબદારીઓના ચોક્કસ સમય દરમિયાન લીધેલ ઉપયોગમાં હવાલાઓ દ્વારા ફેરફાર કરવાને કારણે એકમના ભવિષ્યના અપેક્ષિત લાભ કે જવાબદારીમાં જરૂરી હવાલાઓની અસર આપવી પડે તેવા ફેરફારને ___ કહે છે. હિસાબી સિદ્ધાંતોમાં ફેરફાર હિસાબી અનુમાનોમાં ફેરફાર હિસાબી પત્રકોમાં ફેરફાર હિસાબી નીતિઓમાં ફેરફાર હિસાબી સિદ્ધાંતોમાં ફેરફાર હિસાબી અનુમાનોમાં ફેરફાર હિસાબી પત્રકોમાં ફેરફાર હિસાબી નીતિઓમાં ફેરફાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. સંયુક્ત લિવરેજની કક્ષા શોધો. 2 3 1 1.5 2 3 1 1.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં ખરીદનારને માલની માલિકી ક્યારે મળે છે ? કરાર વખતે રોકડ ચૂકવીએ ત્યારે કરાર પર સહી થાય ત્યારે પ્રથમ હપ્તો ચૂકવાય ત્યારે છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે કરાર વખતે રોકડ ચૂકવીએ ત્યારે કરાર પર સહી થાય ત્યારે પ્રથમ હપ્તો ચૂકવાય ત્યારે છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તે ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. તે પાસબુક અને રોકડમેળની બાકી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. તે મહિનાના અંતે રોકડમેળની બાકી કાઢવા માટે તૈયાર કરવામાં આવે છે. તે એક વેપારી માટે નફાની માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. તે ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. તે પાસબુક અને રોકડમેળની બાકી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. તે મહિનાના અંતે રોકડમેળની બાકી કાઢવા માટે તૈયાર કરવામાં આવે છે. તે એક વેપારી માટે નફાની માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP