સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતોની ચકાસણીની બાબતમાં નીચેનાં પૈકી કયું વિધાન સાચું નથી ?

ધંધાની મિલકતો પર કોઈ બોજ છે કે નહિ તે જોવાની જરૂર નથી.
મિલક્તો ખરેખર અસ્તિત્વમાં છે.
મિલકતોનું યોગ્ય રીતે જ મૂલ્યાંકન થયું છે.
ધંધા માટે જ મિલક્ત પ્રાપ્ત કરવામાં આવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"ગૌરાંગ" લિ. 5,200 પ્રેફરન્સ શેર દરેક ₹ 100નો એવા 10% પ્રીમિયમથી પરત કરવાનું નક્કી કર્યું. તેની પાસે નફા-નુકસાન ખાતું (જમા)₹ 5,60,000 અને જામીનગીરી પ્રીમિયમ ₹ 32,000 છે. જો ઉપરના હેતુ માટે દરેક ₹ 10નો એવા 25,000 ઈક્વિટી શેર 20% વટાવથી બહાર પાડવાનું નક્કી કરવામાં આવે તો મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ.

₹ 1,80,000
₹ 2,30,000
₹ 2,60,000
₹ 3,20,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયો નામાનો લાભ છે ?

તે વિશ્વાસપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે
તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે
તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે
તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ઓડિટરના કાર્યમાં ઘટાડો કરે છે. પણ ઓડિટરની જવાબદારીમાં નહિ.

આપેલ પૈકી એક પણ નહીં
અણધારી તપાસ
ઓડિટ નોંધપોથી
પ્રાયોગિક તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP