બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી સજીવોમાં કઈ કણિકાનો અભાવ હોય છે ? ફૉસ્ફેટ કણિકા ગ્લાયકોજન કણિકા મેદ કણિકા સિયાનોફાયસિન કણિકા ફૉસ્ફેટ કણિકા ગ્લાયકોજન કણિકા મેદ કણિકા સિયાનોફાયસિન કણિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષકેન્દ્રમાં RNA ના સંશ્લેષણ માટે કેટલા પ્રકારના RNA પોલિમરેઝ જરૂરી છે ? 2 1 4 3 2 1 4 3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : 1 કોષકેન્દ્રમાં r - RNA સંશ્લેષણ માટે, ન્યુક્લિઓપ્લાઝમામાં 1 - સંશ્લેષણ માટે, m- RNA ના સંશ્લેષણ માટે, 1-t - RNA ના સંશ્લેષણ માટે જે ન્યુક્લિઓ પ્લાઝમામાં હોય.)
બાયોલોજી (Biology) રંગસૂત્ર દ્રવ્ય કઈ અવસ્થામાં જોવા મળે છે? ભાજનાવસ્થા અંત્યાવસ્થા ભાજનોત્તરાવસ્થા આંતરાવસ્થા ભાજનાવસ્થા અંત્યાવસ્થા ભાજનોત્તરાવસ્થા આંતરાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તારાકેન્દ્ર કઈ ઘટના સાથે સંકળાયેલા છે ? વ્યતીકરણ કોષરસ વિભાજન જનીનાના પ્રત્યાંકન રંગસૂત્રના સ્થળાંતર વ્યતીકરણ કોષરસ વિભાજન જનીનાના પ્રત્યાંકન રંગસૂત્રના સ્થળાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રથમ અર્ધીકરણના વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રની જોડની રંગસૂત્રિકાઓ વચ્ચે જનીનીક દ્રવ્યની ફેરબદલી થાય છે. તેને શું કહે છે ? વ્યતીકરણ સ્વસ્તિક સાયનેપ્સિસ રૂપાંતરણ વ્યતીકરણ સ્વસ્તિક સાયનેપ્સિસ રૂપાંતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP