Talati Practice MCQ Part - 8 નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ? 38 મીટર 28 મીટર 24 મીટર 10 મીટર 38 મીટર 28 મીટર 24 મીટર 10 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 દક્ષિણ ભારતના એક રાજયની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક ‘‘કયાલ” છે, તે રાજ્ય ક્યું ? તમિલનાડુ કેરળ એક પણ નહીં કર્ણાટક તમિલનાડુ કેરળ એક પણ નહીં કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ? અન્નાહારની હિમાયત ઉત્તમ આહાર નીતિ આહાર નીતિ ઉત્તમ અન્નાહાર અન્નાહારની હિમાયત ઉત્તમ આહાર નીતિ આહાર નીતિ ઉત્તમ અન્નાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.નરસિંહ કર્મધારય દ્વન્દ્વ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જો L એ M અને Aનો ભાઈ છે. B એ Mની માતા છે અને C એ Lના પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે ? M એ Aનો ભાઈ છે. B અને C પતિ-પત્ની છે. A એ Lનો પિતા છે. L એ Bનો દીકરો છે. M એ Aનો ભાઈ છે. B અને C પતિ-પત્ની છે. A એ Lનો પિતા છે. L એ Bનો દીકરો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ? બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ બ. ક. ઠાકોર મકરંદ દવે બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ બ. ક. ઠાકોર મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP