ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 14 મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ થતા RBI એ લીડ બેન્ક યોજના કયારે શરૂ કરી ? 1973 1971 1975 1969 1973 1971 1975 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ? કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે મતભેદ થતાં ત્રિપૂરી સંકટ સજાર્યું હતું, ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ દ્વારા ક્યા પક્ષની સ્થાપના કરવામાં આવી ? ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ ફોર ઈન્ડિપેન્ડન્સ ઈન્ડિયા લીગ ધ ઈન્ડિયન એસોસિયેશન ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ ફોર ઈન્ડિપેન્ડન્સ ઈન્ડિયા લીગ ધ ઈન્ડિયન એસોસિયેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. હેમદેવ ચાંગદેવ જીનદેવ ઋષભદેવ હેમદેવ ચાંગદેવ જીનદેવ ઋષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ? વિક્રમશીલા આપેલ તમામ તક્ષશિલા વલભી વિક્રમશીલા આપેલ તમામ તક્ષશિલા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ? મહાદેવભાઈ દેસાઈ સુભાષચંદ્ર બોઝ મૌલાના આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ સુભાષચંદ્ર બોઝ મૌલાના આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP