Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ દલપતરામ
કવિ સુંદરમ્
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ભાગીદારી પેઢીના વિસર્જન વખતે ચૂકવવાની બાકી રકમની ચુકવણીનો યોગ્ય ક્રમ કયો છે ?

ભાગીદારની લોન - મૂડી - લેણદારો - સુરક્ષિત લોન
લેણદારો - સુરક્ષિત લોન - ભાગીદારની લોન - મૂડી
સુરક્ષિત લોન - ભાગીદારની લોન - લેણદારો - મૂડી
સુરક્ષિત લોન - લેણદારો - ભાગીદારની લોન - મૂડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેનામાંથી કયું વાક્ય પ્રાથમિક ખાધની બાબતમાં સાચું છે ?

તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે.
તે મૂડી આવક અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે.
તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે.
તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP