ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1423માં અહમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગર જિલ્લામાં આવેલ ગોપનું મંદિર કયા કાળનું સ્થાપત્ય છે ? સોલંકીકાળ મૈત્રકકાળ મૌર્યકાળ રાષ્ટ્રકૂટ સોલંકીકાળ મૈત્રકકાળ મૌર્યકાળ રાષ્ટ્રકૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી ? મહાદેવભાઈ દેસાઈ મોહનલાલ પંડ્યા જુગતરામ દવે સરોજિની નાયડુ મહાદેવભાઈ દેસાઈ મોહનલાલ પંડ્યા જુગતરામ દવે સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ? બાલાસિનોર નવાનગર જુનાગઢ પાલનપુર બાલાસિનોર નવાનગર જુનાગઢ પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? ચાંપાનેરની નગીના મસ્જિદ બાઈ હરિરની વાવ મલિક શાબાનની મસ્જિદ સૈયદ આલમની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ બાઈ હરિરની વાવ મલિક શાબાનની મસ્જિદ સૈયદ આલમની મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? મંગલા નર્મદાગૌરી લીલાવતી સુશિલા મંગલા નર્મદાગૌરી લીલાવતી સુશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP